Ashram Shala Bharti Dahod : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600

Ashram Shala Bharti Dahod : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. દાહોદની એક આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. ન્યુઝ પેપરમાં આ જાહેરાત આપવામાં આવી છે. જાહેરાતના 15 દિવસમાં અરજી કરવામાં આવશે તો જ માન્ય ગણવામાં આવશે.

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.

Ashram Shala Bharti Dahod

સંસ્થાઆશ્રમ શાળા દાહોદ
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
કુલ જગ્યા2
નોકરી સ્થાનદાહોદ, ગુજરાત
ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ09 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 15 દિવસો માં
અરજી કરવાની રીતઓફલાઇન
પગાર ધોરણ₹ 49,600

Ashram Shala Bharti Dahod જગ્યાઓ

જગ્યાનું નામજગ્યાની સંખ્યારોસ્ટર ક્રમ જાતિવિષય
શિક્ષણસહાયક (ધો-11,12)01બિન અનામતગુજરાતી
શિક્ષણસહાયક (ધો-11,12)01સા.શૈ. ૫.વર્ગગુજરાતી

Ashram Shala Bharti Dahod નોકરી સ્થળ

  • શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વાલ્મીકી આશ્રમ શાળા ઝાબપુર્વ તા. ફતેપુરા જિ. દાહોદ વિષય-ગુજરાતી, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-02

Ashram Shala Bharti Dahod માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાતવિષય
શિક્ષણસહાયક (ગુજરાતી)એમ.એ.બી.એડ.ટાટ-૨ગુજરાતી

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
વધુમાં વધુ ઉંમર35 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Ashram Shala Bharti Dahod અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ09 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 15 દિવસો માં

શિક્ષણ સહાયક પગાર ધોરણ

આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.

Ashram Shala Bharti Dahod માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરુ સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી 15 (પંદર) દિવસમાં મંગાવવામાં આવે છે.

અરજી મોકલવાનું સરનામું :

પ્રમુખ શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ,
કુંડલા પો. જવેસી તા. ફતેપુરા
જિલ્લો. દાહોદ પીન 389190

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : આ માહિતી દિવ્ય ભાસ્કર તા 9/1/2025 માં આવેલ જાહેરાતના આધારે આપેલી છે. આ જાહેરાત ઉપર આપેલ Official Notification માં જોઈ શકો છો.

અન્ય સૂચનાઓ

  1. ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સરનામે દિન ૧૫માં અરજી ૨જીસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે.
  2. અધુરી વિગત વાળી તથા સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ અમાન્ય ગણાશે
  3. નોંધ :- નિમણુક પામેલ ઉમેદવારે આશ્રમશાળામાં 24 કલાક સ્થળ પર રહીને ફરજ બજાવવાની રહેશે.

3 thoughts on “Ashram Shala Bharti Dahod : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600”

Leave a Comment