AshramShala Bharti Dahod : દાહોદની આશ્રમશાળામાં આવી શિક્ષકની સીધી ભરતી, પગાર ₹40,800

AshramShala Bharti Dahod : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. દાહોદની શાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે પગાર ધોરણ ₹ 40,800 છે.

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.

AshramShala Bharti Dahod

સંસ્થાઆશ્રમ શાળા દાહોદ
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
કુલ જગ્યા2
નોકરી સ્થાનભોજેલા તા- ફતેપુરા જી:-દાહોદ
અરજી શરૂ કરવાની તારીખ20 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ15 દિવસો અંદર
અરજી કરવાની રીતઓફલાઇન
પગાર ધોરણ₹ 40,800

AshramShala Bharti Dahod જગ્યાઓ

જગ્યાનું નામજગ્યાની સંખ્યારોસ્ટર ક્રમ જાતિવિષય
શિક્ષણસહાયક01શા.શૈ.પ.વર્ગઅંગ્રેજી
શિક્ષણસહાયક01અ.જ.જાતિસામાજિક વિજ્ઞાન

નોકરી સ્થળ

  • જય જલારામ કેળવણી મંડળ-સુખસર સંચાલિત શ્રી સાંઇનાથ આશ્રમશાળા ભોજેલા તા- ફતેપુરા જી:-દાહોદમાં ધોરણ-૯ થી ૧૦ (માધ્યમિક વિભાગ) માટે શિક્ષણસહાયક-૦૨

AshramShala Bharti Dahod માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાતવિષય
શિક્ષણસહાયક (અંગ્રેજી) બી.એ., બી.એડ.ટાટ-1અંગ્રેજી
શિક્ષણસહાયક (સામાજિક વિજ્ઞાન)બી.એ., બી.એડ.ટાટ-1સામાજિક વિજ્ઞાન

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
વધુમાં વધુ ઉંમર35 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે

AshramShala Bharti Dahod અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ20 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ15 દિવસો અંદર

શિક્ષણ સહાયક પગાર ધોરણ

આ શિક્ષણ સહાયક ની ભરતી માટે પ્રતિ માહ ₹ 40,800 પગાર રહેશે.

AshramShala Bharti Dahod માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાના અસલ પ્રમાણપત્રો ની પ્રમાણિત કરેલ નકલો સહિત અને અરજી ઉપર મોબાઇલ નંબર સાથે દિન ૧૫ માં અરજી મળી રહે તે રીતે નીચેના સરનામે R.P.A.D થી અરજી કરવાની રહેશે.લાયકાત ધરાવતા ઉમેદવારે આશ્રમશાળાના વખતો- વખતના નિતિ નિયમો મુજબ તેમજ ઠરાવોની જોગાવાઇ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

આચાર્યશ્રી સાંઇનાથ આશ્રમશાળા ભોજેલા
તા:- ફતેપુરા જી:-દાહોદ
મો.નં- ૮૯૮૦૪૪૦૩૮૩, પીન-૩૮૯૧૯૦

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

અન્ય સૂચનાઓ

  • ઉમેદવારે બી.એ.બી.એડ્. TAT-1 Pass હોય તો જ અને જાતિ મુજબના ઉમેદવારે જ અરજી કરવાની રહેશે અન્યથા અરજી રદ-બાદલ કરવામાં આવશે જેની નોધ લેવી.
  • બીજુકે નિમણુક પામેલ ઉમેદવારે આશ્રમશાળામાં ૨૪ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે.
  • અને જેતે વિષયની અરજી ઉપર વિષય ફરજીયાત લખવાનો રહશે.

1 thought on “AshramShala Bharti Dahod : દાહોદની આશ્રમશાળામાં આવી શિક્ષકની સીધી ભરતી, પગાર ₹40,800”

Leave a Comment