Watchman Job In Panchmahal : પંચમહાલ જિલ્લાના વિવિધ છાત્રાલયોમાં વોચમેન (ચોકીદાર) ની 2 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. ઓછુ ભણેલા લોકો માટે આ એક નોકરીની સારી તક છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ 8 પાસ હોવું આવશ્યક છે. 24 કલાક છાત્રાલયના સ્થળે હાજર રહી ફરજ બજાવવી પડશે. પસંદગી માટેની પ્રક્રિયા અને પગાર સરકાર દ્વારા નિર્ધારિત ધારા ધોરણ મુજબ ચૂકવવામાં આવશે. અરજીઓ જરૂરી ડોક્યુમેન્ટ સાથે 10 દિવસની અંદર મોકલવાની રહેશે.
Watchman Job In Panchmahal
સંસ્થા | અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય, આંગળીયા અને કબીર કુમાર (વિ.જા.) છાત્રાલય, સાંકલી |
પોસ્ટનું નામ | ચોકીદાર |
કુલ જગ્યા | 2 |
નોકરી સ્થળ | પંચમહાલ (આંગળીયા, સાંકલી) |
ફોર્મ શરુ થવાની તારીખ | શરુ થઈ ગયા છે |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 દિવસમાં |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
પગાર ધોરણ | સરકારશ્રીના ધારા ધોરણ મુજબ |
જગ્યાઓ
ક્રમ | છાત્રાલયનું નામ | ખાલી જગ્યાની વિગત | જાતિ |
---|---|---|---|
1 | અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય, આંગળીયા, તા.ગોધરા, જિ.પંચમહાલ | ચોકીદાર-૧ | સા.શૈ.પ.વર્ગ |
2 | કબીર કુમાર (વિ.જા.) છાત્રાલય, સાંકલી, તા.ગોધરા, જિ.પંચમહાલ | ચોકીદાર-૧ | સા.શૈ.પ.વર્ગ |
Watchman Job In Panchmahal શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટેની લાયકાત ધોરણ 8 પાસ છે.
અરજી ફી
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની જરૂર નથી.
અગત્યની તારીખો
ફોર્મ શરુ થવાની તારીખ | 23 જાન્યુઆરી 2025 |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 10 દિવસમાં |
Watchman Job In Panchmahal પગાર ધોરણ
પગાર ધોરણ | સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ચુકવવામાં આવશે |
પંચમહાલ ચોકીદાર ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ?
આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓફલાઈન છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે આર.પી.એડી.થી અરજી મોકલવાની રહેશે.
આ ભરતી બે અલગ અલગ છાત્રાલય માટેની છે જે બંનેના અરજી માટેના સરનામાં નીચે આપેલ છે.
અરજી મોકલવાનું સરનામું
1. અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય, આંગળીયા માટે નું સરનામું
પ્રમુખશ્રી,પંચમહાલ લિ જિલ્લ યુવક મંડળ,ગોધરા
c/o કબીર કુંજ મહંતશ્રી ૧૦૮ ચેતનદાસજી શિક્ષણ સંકુલ, ચંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે,હોટલ
વે-વેઈટની બાજુમાં મું.સાંકલી.તા.ગોધરા,જિ.પંચમહાલ ૩૮૯૧૨૦
2. કબીર કુમાર (વિ.જા.) છાત્રાલય, સાંકલી માટે નું સરનામું
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ૠજુલ પ્રતિષ્ઠાન,ગાંધીનગર
c/o કબીર કુંજ મહંતશ્રી ૧૦૮ ચેતનદાસજી શિક્ષણ સંકુલ, ચંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે,હોટલ
વે-વેઈટની બાજુમાં મું.સાંકલી,તા.ગોધરા,જિ.પંચમહાલ ૩૮૯૧૨૦
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.